Site icon

અરે વાહ! દેશના આટલા જિલ્લાઓમાં છેલ્લાં ૭ દિવસથી નથી નોંધાયો એકપણ કોરોના કેસ; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં કોરોનાની સ્થિતિ હજી ગંભીર છે. તેવામાં દેશના ૧૮૦ જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં છેલ્લાં ૭ દિવસમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો હોવાની માહિતી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને શનિવારે આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે "છેલ્લા ૭ દિવસથી દેશના ૧૮૦ જિલ્લાઓમાં કોરોનનો એક પણ નવો કેસ જોવા મળ્યો નથી. તો ૧૮ જિલ્લાઓમાં છેલ્લાં ૧૪ દિવસમાં અને ૫૪ જિલ્લાઓમાં છેલ્લાં ૨૧ દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી.”

આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪,૦૧,૦૭૮ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને ૨,૧૮,૯૨,૬૭૬ થઈ ગઈ છે. તો 3,૧૮,૬૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ મળ્યો છે. દેશમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા હવે ૧,૭૯,૩૦,૯૬૦ પર પહોંચી ગઈ છે.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version