Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! દેશના આટલા જિલ્લાઓમાં છેલ્લાં ૭ દિવસથી નથી નોંધાયો એકપણ કોરોના કેસ; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં કોરોનાની સ્થિતિ હજી ગંભીર છે. તેવામાં દેશના ૧૮૦ જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં છેલ્લાં ૭ દિવસમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો હોવાની માહિતી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને શનિવારે આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે "છેલ્લા ૭ દિવસથી દેશના ૧૮૦ જિલ્લાઓમાં કોરોનનો એક પણ નવો કેસ જોવા મળ્યો નથી. તો ૧૮ જિલ્લાઓમાં છેલ્લાં ૧૪ દિવસમાં અને ૫૪ જિલ્લાઓમાં છેલ્લાં ૨૧ દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી.”

આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪,૦૧,૦૭૮ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને ૨,૧૮,૯૨,૬૭૬ થઈ ગઈ છે. તો 3,૧૮,૬૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ મળ્યો છે. દેશમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા હવે ૧,૭૯,૩૦,૯૬૦ પર પહોંચી ગઈ છે.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version