Site icon

હવે ચૂંટણી પંચ આવ્યું સપાટા માં, કોર્ટે કહ્યું ચૂંટણી પંચ સામે કેસ દાખલ કરવો જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસએ જણાવ્યું કે ચૂંટણી પંચે બીજી લહેર માટે જવાબદાર છે કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ અટકાવી નહોતી. 

ચીફ જસ્ટિસે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર ખૂનનો ગૂનો દાખલ થાય તો પણ ખોટું કામ નહીં ગણાય. 

Join Our WhatsApp Community

ચુટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ ન અટકાવી

એક તરફ ખાટલા નથી ત્યારે બીજી તરફ બસમાં તૈયાર કરવામાં આવેલી મોબાઈલ હોસ્પિટલ ધુળ ખાય છે…

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version