Site icon News Continuous Bureau | Mumbai

કેજરીવાલ હવે ખાલી નામ ના મુખ્યમંત્રી, બધી સત્તા ઉપરાજ્યપાલ ના હાથમાં જતી રહી.

કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે

આ કાયદા મુજબ હવે દિલ્હીમાં સરકાર ચલાવવાની બધી સત્તા ઉપરાજ્યપાલ પાસે જતી રહી છે.

Join Our WhatsApp Channel

આ કાયદો લાગુ થતાં અરવિંદ કેજરીવાલ હવે માત્ર શોભાના ગાંઠિયાની જેમ નામના મુખ્યમંત્રી રહી ગયા છે.

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version