Site icon News Continuous Bureau | Mumbai

કેજરીવાલ હવે ખાલી નામ ના મુખ્યમંત્રી, બધી સત્તા ઉપરાજ્યપાલ ના હાથમાં જતી રહી.

કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે

આ કાયદા મુજબ હવે દિલ્હીમાં સરકાર ચલાવવાની બધી સત્તા ઉપરાજ્યપાલ પાસે જતી રહી છે.

Join Our WhatsApp Channel

આ કાયદો લાગુ થતાં અરવિંદ કેજરીવાલ હવે માત્ર શોભાના ગાંઠિયાની જેમ નામના મુખ્યમંત્રી રહી ગયા છે.

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version