Site icon News Continuous Bureau | Mumbai

કેજરીવાલ હવે ખાલી નામ ના મુખ્યમંત્રી, બધી સત્તા ઉપરાજ્યપાલ ના હાથમાં જતી રહી.

કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે

આ કાયદા મુજબ હવે દિલ્હીમાં સરકાર ચલાવવાની બધી સત્તા ઉપરાજ્યપાલ પાસે જતી રહી છે.

Join Our WhatsApp Community

આ કાયદો લાગુ થતાં અરવિંદ કેજરીવાલ હવે માત્ર શોભાના ગાંઠિયાની જેમ નામના મુખ્યમંત્રી રહી ગયા છે.

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version