Site icon

શોકિંગ! 2021ની સાલમાં આટલા વાધના થયા મોત, દસ વર્ષમાં સૌથી વધુ મોત; જાણો વિગત

Madhya pradesh: The country's tigers are being targeted by poachers; a major threat to Tadoba, Pench

Madhya pradesh: The country's tigers are being targeted by poachers; a major threat to Tadoba, Pench

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

શુક્રવાર.  

એક તરફ દેશમાં વાઘના સંવર્ધનના પ્રયાસ ચાલી રહ્યા છે. તો બીજી તરફ દિવસેને દિવસે વાઘની સંખ્યામાં ઘટાડો થતો હોવાથી પ્રાણીપ્રેમીઓ ચિંતામા છે. 2021માં દેશભરમાં 126 વાઘના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 10 વર્ષમાં આ આંકડો સૌથી ઊંચો રહ્યો છે. 

નેશનલ ટાયગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષે 29 ડિસેમ્બર સુધી વાઘની સંખ્યા માં લાક્ષણિક ઘટાડો જોવા મળ્યો છે. 2018ની ગણના મુજબ ભારતમાં 2,967 વાઘ છે. NTCA 2012થી વાઘના મૃત્યુના આંકડા જાહેર કરે છે. 2021માં વાઘનો મૃત્યુનો આંકડો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ જણાયો છે

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧૫ થી ૧૮ વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે

2016માં આ સંખ્યા લગભગ 121 હતી. જેમાં મધ્ય પ્રદેશમા 526 વાધની સંખ્યા છે, તેમાંથી 42 વાઘના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં 312 વાઘ છે, તેમાંથી 26ના મોત થયા હતા. કર્ણાટકમાં 524 વાઘ છે, તેમાં 15

Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Chaitanya Nanda: ‘સંન્યાસી ભોજન અને…’ ચૈતન્યાનંદે કોર્ટ સામે મૂકી આ ત્રણ માંગ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
Exit mobile version