News Continuous Bureau | Mumbai

Odisha train accident : પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, દુર્ઘટનાની જાત માહિતી લેશે.. મોતનો આંકડો વધ્યો.. જાણો અપડેટ્સ..

ગઇકાલે એટલે કે શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસના છથી સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અન્ય ટ્રેક પર આવતી ટ્રેન સાથે અથડાઈ હતી. અપડેટ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત નીપજ્યાં છે. સત્તાવાર આંકડાઓમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Odisha train accident : પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, દુર્ઘટનાની જાત માહિતી લેશે.. મોતનો આંકડો વધ્યો.. જાણો અપડેટ્સ..

 News Continuous Bureau | Mumbai

આ અકસ્માત બહંગા બજાર સ્ટેશન પર સાંજે 7.20 વાગ્યે થયો જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીક શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને રેલવે મંત્રી પણ તેમની સાથે છે.

Join Our WhatsApp Channel

ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ઘટનાની જાણકારી લીધી. આ પછી, તેમણે સ્થળ પર અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી લીધી. 

તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી હતી. આ પહેલા વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન રાહત ફંડમાંથી મદદની જાહેરાત પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ‘કચરાથી કંચન – જડેશ્વર વન એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું હરિયાળું ફેફસુ’.. જાણો ખાસ વિશેષતાઓ

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Sharad Pawar’s Attack on BJP શરદ પવારનો ભાજપ પર પ્રહાર, ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીની નિંદા, મોદીનેહરુની સરખામણીને ગણાવી ખોટી
Exit mobile version