Site icon

ઓમિક્રોનને કાબુમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતના આ છ મોટા એરપોર્ટ પર આજથી RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત, જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, સૌથી જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરાયો છે. 

એર ફેસિલિટી પોર્ટલમાં સુધારો કરીને હાઈ રિસ્ક દેશોમાંથી આવતા અથવા ત્યાં 14 દિવસ રોકાયેલા લોકોએ RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવાનું રહેશે. 

આ નવો નિયમ દેશના છ એરપોર્ટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. 

આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version