Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોનને કાબુમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતના આ છ મોટા એરપોર્ટ પર આજથી RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત, જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, સૌથી જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરાયો છે. 

એર ફેસિલિટી પોર્ટલમાં સુધારો કરીને હાઈ રિસ્ક દેશોમાંથી આવતા અથવા ત્યાં 14 દિવસ રોકાયેલા લોકોએ RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવાનું રહેશે. 

આ નવો નિયમ દેશના છ એરપોર્ટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. 

આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
 

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version