Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોનને કાબુમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતના આ છ મોટા એરપોર્ટ પર આજથી RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત, જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, સૌથી જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરાયો છે. 

એર ફેસિલિટી પોર્ટલમાં સુધારો કરીને હાઈ રિસ્ક દેશોમાંથી આવતા અથવા ત્યાં 14 દિવસ રોકાયેલા લોકોએ RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવાનું રહેશે. 

આ નવો નિયમ દેશના છ એરપોર્ટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. 

આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version