Site icon

પાકિસ્તાનની હતાશા, રાજૌરીમાં ભારતીય પોસ્ટ પર કર્યો હુમલો, એક જવાન શહીદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 જુન 2020 

રાજોરી ના મંજાકોટ વિસ્તારમાં ગઇકાલે રાત્રે 10:45 મિનિટ ની આસપાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં ભારતના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક સ્થાનિક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયો છે.

 આર્મીના અધિકારીએ આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી છેલ્લા બે દિવસથી થોડી થોડી વારે ભારતીય પોસ્ટને નિશાન બનાવવામાં આવી રહી છે. જોકે ભારતીય સૈનિકો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે..

 બીજી એક ઘટનામાં અગાઉ પણ રાજૌરી સેકટરમાં જ વધુ એક જવાન શહીદ થયા હતા. 

આમ ભારત સાથે સીધી લડાઇ લડવા માટે અસમર્થ હોવાથી અને હાલમાં સેનાના ઓપરેશનમાં 31 થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાથી પાકિસ્તાની સેના હતાશામાં આવીને ભારતીય પોસ્ટને નિશાન બનાવી રહી છે….

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version