Site icon News Continuous Bureau | Mumbai

અજબ સરપંચનું ગજબ ફરમાન. જે ખેડૂત આંદોલન માં નહિ જાય તેને દંડ ભરવો પડશે. નાત બહાર મુકાશે. જાણો વિગત.

પંજાબના ભટીંડા જિલ્લાના એક ગામના સરપંચે એવું ફરમાન બહાર પાડીને એવું જણાવ્યું છે કે ગામના દરેક પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં સામેલ થવું જોઈએ.

જો કોઈ પરિવાર આવું ન કરી શકે તો તેને માટે 1500 રુપિયાનો દંડ ભરવો પડશે.

Join Our WhatsApp Channel

દંડ ભરવાનો ઈન્કાર કરનાર પરિવારે નાત બહાર મૂકવામાં આવશે.

દરેક પરિવારના સભ્યે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી ખેડૂત આંદોલનમાં હાજરી આપવી

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version