Site icon News Continuous Bureau | Mumbai

12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં થશે વિલંબ, જાણો કેમ?

 ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું જોખમ નાનાં બાળકોને વધુ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. બાળકોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 12થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન ઝડપથી થાય એવા પ્રયાસ છે. જોકે એ પહેલાં બાળકો પર વેક્સિનની ટ્રાયલ આવશ્યક છે. એ માટે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં બાળકો પર ટ્રાયલ કરવામાં આવવાની છે. એ માટે જુલાઈથી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં ફક્ત 11 બાળકોની જ વેક્સિનની ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન થયાં છે. એથી 12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં વિલંબ થવાની શક્યતા છે. આ એજ-ગ્રુપનાં 50 બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે. એની સામે વાલીઓ તરફથી નબળો પ્રતિસાદ આવતાં પાલિકાની ચિંતામાં વધારો થયો છે. નાયર હૉસ્પિટલમાં ઝાયડસ કેડેલાની વેક્સિનની ટ્રાયલ કરવામાં આવવાની છે 

સારા સમાચાર : જ્વેલરી ઉદ્યોગના સુવર્ણ દિવસો પાછા આવ્યા, રીટેલ માર્કેટમાં ઘરાકી વધી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 6થી 12 વર્ષની એજ-ગ્રુપનાં 25 લાખથી વધુ બાળકો છે. 

Dharmendra Pradhan Resignation ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને પીએમ મોદી માફી માંગે રાહુલ ગાંધીએ સરકાર સામે મૂકી ત્રણ મોટી માંગણીઓ
CJP Govt Talks Today દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનને થાળે પાડવા સરકારની કવાયત, દિલ્હીમાં આજે સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
Piyush Goyal Deepfake Video FIR Student Protest કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ ડીપફેકનો શિકાર! વિદ્યાર્થી આંદોલન સાથે જોડીને ફેલાવાઈ રહી હતી અફવા
Dharmendra Pradhan Resignation CJP અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ આશુતોષ રાંકાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે આપ્યું અલ્ટીમેટમ
Exit mobile version