હદ છે આવો ગોટાળો! પીએમ કિસાન યોજનાના અધધ આટલા હજાર કરોડ રૂપિયા ખેડૂતો ના બદલે ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા.. જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai

PM-કિસાન યોજનામાં મોટો ગોટાળો થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએમ-કિસાન યોજનામાં મૂળ લાભાર્થીઓ કરતા જે લોકો લાયકાત નથી ધરાવતા તેમના ખાતામાં રૂપિયા જમા કરી દેવાયા છે. 

દેશભરમાં આશરે ૪,૩૫૦ કરોડ રૂપિયા ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા થઇ ગયા છે. 

હવે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ જે પણ ગેરલાયક લોકોના ખાતામાં પૈસા જમા થયા છે તેને પરત લેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એટલે કે પીએમ-કિસાન યોજના જારી કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 6000 રૂપિયા ઓછી જમીન ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

 આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની ઉપલબ્ધિ.. ભારતે પહેલી વખત કરી બતાવ્યું આ મોટું કામ, તૂટયો નિકાસનો રેકોર્ડ; જાણો વિગતે

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version