Site icon

અવળચંડા પાકિસ્તાનની વધુ એક ગુસ્તાખી, ૨૦ ભારતીય માછીમારોનાં અપહરણ કર્યા. જાણો વિગત…

 

કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદે પાકિસ્તાન મરીન દ્વારા સૌરાષ્ટ્રની ચાર અલગ-અલગ બોટમાં સવાર કુલ ૨૦ માછીમારોનું અપહરણ કરાયું.

Join Our WhatsApp Community

પાક મરીન દ્વારા સતત ભારતીય માછીમારોના અપહરણની ઘટનાથી ભારતીય એજન્સીઓ સતર્ક બની છે.

અપહરણ કરાયેલા ભારતીય માછીમારોને કરાંચી જેલમાં ધકેલી દેવામાં આવ્યા, પરિવારજનો ચિંતિત.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version