Site icon

ભારતની મિસાઈલ કેવી રીતે પાકિસ્તાનમાં જઈ પડી? સમગ્ર મામલે રાજ્યસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યો જવાબ; કહી આ વાત

News Continuous Bureau | Mumbai 

ભારતની એક મિસાઈલ ભુલથી પાકિસ્તાનમાં લોન્ચ થયા બાદ પાકિસ્તાન કાગારોળ મચાવી રહ્યું છે.

Join Our WhatsApp Community

આ અંગે આજે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંસદમાં જવાબ આપતા કહ્યુ કે, મામલાની તપાસ ચાલી રહી છે.

જોકે પાકિસ્તાન રાઈનો પહાડ બનાવવાની કોશિશ કરી રહ્યું છે .જેમાં તેને સફળતા મળી રહી નથી.

તેમણે કહ્યુ કે, મિસાઈલ યુનિટનુ રુટિન મેન્ટેનન્સ ચાલી રહ્યુ હતુ ત્યારે સાંજે સાત વાગ્યે એક મિસાઈલ ભુલથી લોન્ચ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી હતી કે, મિસાઈલ પાકિસ્તાનમાં ખાબકી છે. 

આ ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે, તેનાથી કોઈ નુકસાન થયુ નથી.

આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું- મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યૂક્રેનથી અમે આટલા હજારથી વધુ વિદ્યાર્થીઓને પરત લાવ્યા…

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version