Site icon

Pariksha Pe Charcha 2025: આજે લોન્ચ થયો પરીક્ષા પે ચર્ચા નો ચોથો એપિસોડ, આ ખાસ હસ્તી સમજાવશે સુખાકારી અને માનસિક શાંતિની વાત

Pariksha Pe Charcha 2025: જ્યારે સુખાકારી અને માનસિક શાંતિની વાત આવે છે, ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ હંમેશા સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંના એક છે: પ્રધાનમંત્રી

Pariksha Pe Charcha 2025 The fourth episode of Pariksha Pe Charcha was launched today

Pariksha Pe Charcha 2025 The fourth episode of Pariksha Pe Charcha was launched today

Pariksha Pe Charcha 2025: સલામતી અને માનસિક શાંતિની વાત આવે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ હંમેશા સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંના એક છે તેવી ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી.

Join Our WhatsApp Community

MyGovIndia દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું: “જ્યારે સુખાકારી અને માનસિક શાંતિની વાત આવે છે, ત્યારે @SadhguruJV હંમેશા સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંના એક છે. હું બધા #ExamWarriors અને તેમના માતાપિતા અને શિક્ષકોને પણ આવતીકાલે, 15 ફેબ્રુઆરીએ આ ‘પરીક્ષા પે ચર્ચા’ એપિસોડ જોવા વિનંતી કરું છું.”

LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
Exit mobile version