Site icon

સંસદ સત્ર પહેલા નવો વિવાદ શરૂ-મોદી સરકારે શબ્દો પર પ્રતિબંધ બાદ હવે સંસદ ભવનની બહાર આ કામ માટે લગાવી રોક-વિપક્ષમાં ભારે રોષ

News Continuous Bureau | Mumbai

હવેથી સંસદ ભવનના(Parliament premises) પરિસરમાં ધરણાં(Dharna), ભૂખ હડતાળ(Hunger strike) વગેરેનું આયોજન નહીં થઈ શકે.

Join Our WhatsApp Community

સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન(Protest) પર પ્રતિબંધ(restriction) મૂકવાની મોદી સરકારે (Modi Govt) જાહેરાત કરી છે. 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણાં, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં.

આ સાથે સંસદ ભવનના પરિસરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ(religious program) પણ યોજાશે નહીં. 

જોકે આ નિર્ણયને લઈને વિપક્ષમાં (opposition) ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ સામે આવ્યો- ભારતના 9 રાજ્યોમાં હિંદુઓ થયા અલ્પ સંખ્યક અને 200 જીલ્લામાંથી પલાયન ચાલુ-જાણો વિગતવાર

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version