Site icon News Continuous Bureau | Mumbai

સંસદ સત્ર પહેલા નવો વિવાદ શરૂ-મોદી સરકારે શબ્દો પર પ્રતિબંધ બાદ હવે સંસદ ભવનની બહાર આ કામ માટે લગાવી રોક-વિપક્ષમાં ભારે રોષ

News Continuous Bureau | Mumbai

હવેથી સંસદ ભવનના(Parliament premises) પરિસરમાં ધરણાં(Dharna), ભૂખ હડતાળ(Hunger strike) વગેરેનું આયોજન નહીં થઈ શકે.

Join Our WhatsApp Channel

સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન(Protest) પર પ્રતિબંધ(restriction) મૂકવાની મોદી સરકારે (Modi Govt) જાહેરાત કરી છે. 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણાં, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં.

આ સાથે સંસદ ભવનના પરિસરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ(religious program) પણ યોજાશે નહીં. 

જોકે આ નિર્ણયને લઈને વિપક્ષમાં (opposition) ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ સામે આવ્યો- ભારતના 9 રાજ્યોમાં હિંદુઓ થયા અલ્પ સંખ્યક અને 200 જીલ્લામાંથી પલાયન ચાલુ-જાણો વિગતવાર

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version