Site icon News Continuous Bureau | Mumbai

મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ… 

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ(Temple-mosque dispute) વચ્ચે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશની તમામ 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદનો સર્વે(mosque Survey) કરવામાં આવે. 

આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સાથે જ આ તમામ સર્વેને ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ અવશેષ મળે તો તેને સાંપ્રદાયિક ધૃણા(Sectarian hatred) અને ધાર્મિક ભાવનાને(Religious spirit) ઠેસ પહોંચાડવાથી બચાવી શકાય એ રીતે અલગ કરી દેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં વારાણસી કોર્ટમાં(Varanasi Court) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) મામલામાં સુનાવણી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

INS Mahendragiri Induction ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો આવતીકાલે ‘INS મહેન્દ્રગિરી’ નૌસેનાના કાફલામાં થશે સામેલ, સમુદ્રી સીમાઓ બનશે વધુ સુરક્ષિત
WhatsApp Username Feature વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચર પર સંઘર્ષ કંપનીનો જવાબ મળ્યો, હવે સરકાર લેશે અંતિમ નિર્ણય
Social Media Ban For Kids શું ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા BAN થશે? PMએ કરી ઓસ્ટ્રેલિયાના કાયદાની પ્રશંસા
Badrinath donation row બદરીનાથ ધામમાં ચઢાવા અને ચોરીના મામલે મોટી કાર્યવાહી કમિટીના ચેરમેન સસ્પેન્ડ
Exit mobile version