Site icon

‘પીપલ્સ પદ્મ’ પુરસ્કાર માટે વડાપ્રધાન મોદીની નવી પહેલ : હવે લોકો પણ કરી શકશે નોમિનેટ, જાણો કઈ રીતે

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ એવોર્ડ્સને આ વર્ષે ‘પીપલ્સ પદ્મ’ એવોર્ડ તરીકે રજૂ કરવામાં આવશે. 

આ સંબંધમાં પીએમ મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. 

Join Our WhatsApp Community

સાથે જ વડાપ્રધાને પદ્મ પુરસ્કારોની વેબસાઈટ લીંક પણ આપી છે. જ્યા લોકો કોઈ પણ પ્રેરણાદાયી વ્યક્તિને નોમિનેટ કરી શકશે. 

આ ઉપરાંત સરકારે આ વેબસાઈટ પર સેલ્ફ નોમિનેશનનો વિકલ્પ પણ આપેલો છે. 

આ નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં વેપાર-ધંધામાં પૂરેપૂરી છૂટ આપવામાં આવશેઃઆરોગ્ય પ્રધાનનો સૂર બદલાયો જાણો વિગત

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version