Site icon

VBSY : VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવા પર ખુશી વ્યક્ત કરી છે.

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

News Continuous Bureau | Mumbai 

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  લાભાર્થીઓને ( beneficiaries ) આપવા પર ખુશી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો ( Government Schemes ) લાભ પહોંચાડવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Holidays in 2024: શું ક્રિસમસ પર શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બજાર રહેશે બંધ…

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version