Site icon

VBSY : VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

News Continuous Bureau | Mumbai 

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  લાભાર્થીઓને ( beneficiaries ) આપવા પર ખુશી વ્યક્ત કરી છે. 

આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો ( Government Schemes ) લાભ પહોંચાડવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Holidays in 2024: શું ક્રિસમસ પર શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બજાર રહેશે બંધ…

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Exit mobile version