Site icon News Continuous Bureau | Mumbai

VBSY : VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવા પર ખુશી વ્યક્ત કરી છે.

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

PM expressed happiness that 1 crore Ayushman cards were made during VBSY

News Continuous Bureau | Mumbai 

VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ ( Ayushman Card )  લાભાર્થીઓને ( beneficiaries ) આપવા પર ખુશી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો ( Government Schemes ) લાભ પહોંચાડવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Holidays in 2024: શું ક્રિસમસ પર શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બજાર રહેશે બંધ…

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Exit mobile version