Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Modi Natwar Singh: શ્રી નટવર સિંહજીના નિધનથી ઘણું જ દુઃખ થયું.

PM Modi condoled the demise of Shri Natwar Singh

PM Modi condoled the demise of Shri Natwar Singh

News Continuous Bureau | Mumbai

PM Modi Natwar Singh: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​પૂર્વ વિદેશ મંત્રી શ્રી નટવર સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિની દુનિયામાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યા, જેઓ પોતાની બુદ્ધિમત્તા અને પ્રચંડ લેખન માટે પણ જાણીતા હતા.

PM Modi Natwar Singh: શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“શ્રી નટવર સિંહજીના નિધનથી ઘણું જ દુઃખ ( condolence ) થયું. તેમણે કૂટનીતિ અને વિદેશ નીતિની દુનિયામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ તેમની બુદ્ધિમત્તાની સાથે-સાથે વિપુલ લેખન માટે પણ જાણીતા હતા. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો:  Eri Silk Production Development Project : ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી પહેલ, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કરાવ્યો આ પ્રોજેક્ટનો શુભારંભ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version