Site icon

ભારત-ચીન વચ્ચેનો તણાવ ચરમ પર, પીએમ મોદીએ ચાઈનીઝ એપ ‘વિબો’ પરથી અકાઉન્ટ હટાવ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

1 જુલાઈ 2020

હાલ ભારત-ચીનના સંબંધોને લઈ ખૂબ જ તનાવપૂર્ણ સ્થિતિ છ. ચીનની આ હરકતોનો જવાબ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક નુકસાન પહોંચાડી આપી રહ્યા છે.

 જે અંતર્ગત 59 ચીની એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા બાદ હવે મોદીએ ચીનના સોશિયલ મીડિયા એપ વિબો ઉપરથી પોતાનું નામ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

 એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ VVIP એકાઉન્ટને સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે આથી તેમાં થોડી વાર લાગી રહી છે, આ બાજુ ચીન પણ વીબો પરથી મોદીનું નામ હટાવવામાં મોડું કરી રહ્યું છે, જોકે ચીને એ  અંગે હજુ સુધી કોઈ કારણ જણાવ્યું નથી.

અત્યાર સુધી પીએમ મોદીએ કુલ 115 પોસ્ટ કરી હતી જેમાંથી 113 ડીલીટ કરવામાં આવી છે. તેમજ પ્રોફાઇલ ફોટા સાથેની બેઝિક જાણકારી પણ મોદી તરફથી હટાવી લેવામાં આવી છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીનું આ અકાઉન્ટ વર્ષ 2015 માં પ્રધાનમંત્રી બન્યા સમયે ખોલવામાં આવ્યું હતું, જે સમયે ચીનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવવાના હતા. તે વેળા આ એકાઉન્ટ પર મોદીએ ખાસ કરીને ભારત-ચીનના સંબંધો, રાષ્ટ્રપતિ સાથેની પોતાની મુલાકાત બાદના સંબંધો અને સંદેશાઓ શેર કર્યા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણ અપડેટ: PM મોદી હનુમાનગઢીના દર્શન નહીં કરે, કાર્યક્રમમાં થયો મોટો આંશિક ફેરફાર!
Exit mobile version