Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી 23 નવેમ્બરનાં રોજ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેવા મથુરાની મુલાકાત લેશે

PM Modi Mathura Visit: સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે 'સંત મીરાબાઈ જન્મોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે

PM to visit Mathura to participate in 'Sant Mirabai Janmotsav'

PM to visit Mathura to participate in 'Sant Mirabai Janmotsav'

News Continuous Bureau | Mumbai

PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મથુરા(Mathura) માં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. પ્રધાનમંત્રી સંત મીરાંબાઈ (Meera bai) ના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna) પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમણે ઘણા પદ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : MPHC recruitment 2023: આ રાજ્યની HCમાં સિવિલ જજની 138 જગ્યાઓ માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version