Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Maulana Azad: PM મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, તેમના જ્ઞાનની પ્રશંસા કરતા કહી આ વાત.

PM Modi Maulana Azad: પ્રધાનમંત્રીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

PM Modi pays tribute to Maulana Abul kalam Azad on his birth anniversary,

PM Modi pays tribute to Maulana Abul kalam Azad on his birth anniversary,

News Continuous Bureau | Mumbai

PM Modi Maulana Azad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ ગણાવ્યા અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

Join Our WhatsApp Channel

PM Modi Maulana Azad: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) કહ્યું:

“આજે તેમની જન્મજયંતિ પર આપણે મૌલાના આઝાદને ( Maulana Azad ) શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ તરીકે અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. તેઓ ઊંડા વિચારક અને પ્રખર લેખક પણ હતા. આપણે વિકસિત અને સશક્ત ભારત માટે તેમના વિઝનથી પ્રેરિત રહીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો: CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ, આટલા મહિનાનો રહેશે કાર્યકાળ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version