Site icon News Continuous Bureau | Mumbai

JB Kripalani PM Modi: PM મોદીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ, શેર કરી આ ખાસ પોસ્ટ.

JB Kripalani PM Modi: પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

PM Modi remembers Acharya Kripalani on his birth anniversary

PM Modi remembers Acharya Kripalani on his birth anniversary

News Continuous Bureau | Mumbai

JB Kripalani PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અદભૂત વ્યક્તિ અને બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ તરીકે તેમને યાદ કરીને, PM મોદીએ સમૃદ્ધ, મજબૂત અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય તેવા ભારતના તેમના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. 

Join Our WhatsApp Channel

JB Kripalani PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

આચાર્ય કૃપાલાનીને ( Acharya Kripalani ) તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાન વ્યક્તિ હતા અને બુદ્ધિ, પ્રામાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ હતા. તેઓ લોકશાહી મૂલ્યો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે ઊંડે સુધી પ્રતિબદ્ધ હતા.

આ સમાચાર પણ વાંચો:  AICFB National Team Chess Championship : બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ઈનામ વિતરણ સમારોહમાં આપવામાં આવી કુલ આટલા લાખની રોકડ રકમ.

આચાર્ય કૃપાલાની ( JB Kripalani ) અન્યાય સામે લડવામાં ડરતા ન હતા. આપણે એક એવા ભારતના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ જે સમૃદ્ધ, મજબૂત હોય અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version