Site icon News Continuous Bureau | Mumbai

આખરે કૃષિ બિલ સંદર્ભે વડાપ્રધાને મૌન તોડ્યું, શું કહ્યું? જાણો અહીં….

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Channel

18 સપ્ટેમ્બર 2020  

ખેડૂત સંદર્ભેના જે બિલ ને કારણે સંસદ તેમજ રસ્તા ઉપર ધમાલ મચી જવા પામી છે, તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું મૌન તોડ્યું. બિહાર માટે પરીયોજનાઓ જાહેર કરતી વેળા પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે કૃષિ બિલ ને કારણે ખેડૂતોના બંધન ખુલી ગયા છે.પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારાઓ ચૂંટણી દરમ્યાન પોતે કરેલા વાયદાઓ ને ભૂલી ગયા છે. વિપક્ષ પર આરોપ કરતા તેમણે કહ્યું હતું કે આજે ખેડૂતોને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એપીએમસી ના માધ્યમથી જે નેતાઓ ખેડૂતોના હિત સાથે ચેડા કરી રહ્યા હતા તેઓ ની રાજનીતિ હવે સમાપ્ત થઈ છે. એપીએમસી એટલે કે ન્યૂનતમ ખરીદ કિંમત સંદર્ભે તેમણે જણાવ્યુ કે ખેડૂતોને આનો ફાયદો પહેલાંની જેમ જ મળતો રહેશે.

એનડીએ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવતાં તેમણે કહ્યું કે ગત છ વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતો માટે જેટલું કર્યું છે તેટલું આ જ દિવસ સુધી કોઇપણ પાર્ટીએ કર્યું નથી.

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version