Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રીએ સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ભજનો શેર કર્યા

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ભજનો શેર કર્યા

PM Modi The Prime Minister shared the Bhajans of Suriname and Trinidad and Tobago

PM Modi The Prime Minister shared the Bhajans of Suriname and Trinidad and Tobago

News Continuous Bureau | Mumbai 

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે સુરીનામ ( Surinam ) , ત્રિનિદાદ ( Trinidad ) અને ટોબેગોના ( Tobago )  ભજનો શેર કર્યા. ભજનો રામાયણનો શાશ્વત સંદેશ વહન કરે છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

રામાયણના ( Ramayana ) સંદેશે સમગ્ર વિશ્વમાં લોકોને પ્રેરણા આપી છે. અહીં સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના કેટલાક ( Bhajans  ) ભજનો છે:

આ સમાચાર પણ વાંચો :  Road safety: નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન

સદીઓ પસાર થઈ શકે છે, મહાસાગરો આપણને અલગ કરી શકે છે, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં આપણી પરંપરાઓનું હૃદય મજબૂત ધબકે છે. #શ્રીરામભજન”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
Parama Ekadashi Vrat Remedies પરમા એકાદશી વ્રત કથા અને ઉપાયો આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાની સંપૂર્ણ રીત
Parama Ekadashi 2026 પરમા એકાદશી ૨૦૨૬ જાણો આ પવિત્ર તિથિનું મહત્વ, પૂજા વિધિ અને શુભ સમય
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
Exit mobile version