Site icon

 કોરોના ના સંકટ વચ્ચે વડાપ્રધાન કરશે વિદેશ પ્રવાસ. જાણો ક્યાં જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના ​​રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે 

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Community

ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જશે. 

બાંગ્લાદેશ પર ચીન ના વધતા પ્રભાવ વચ્ચે આ પ્રવાસ મહત્વપૂર્ણ છે.

 

Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Exit mobile version