Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના ના સંકટ વચ્ચે વડાપ્રધાન કરશે વિદેશ પ્રવાસ. જાણો ક્યાં જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના ​​રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે 

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Channel

ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જશે. 

બાંગ્લાદેશ પર ચીન ના વધતા પ્રભાવ વચ્ચે આ પ્રવાસ મહત્વપૂર્ણ છે.

 

El Nino Impact અલ નિનોની ભારતીય ચોમાસા પર કેવી અસર પડે છે? ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ પાછળનું મોટું કારણ
JPSC Exam જેપીએસસી વિવાદે પકડ્યું જોર હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પરીક્ષાનું ભવિષ્ય, સીબીઆઈ તપાસની માંગ
Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
Muslim NATO plan Pakistan India war analysis જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત સામે લડશે? જાણો શું છે ‘મુસ્લિમ નાટો’ નું આખું પ્લાનિંગ
Exit mobile version