Site icon News Continuous Bureau | Mumbai

PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો

PM Modi USA Visit : પીએમ મોદી કુલ ચાર દિવસની મુલાકાતે અમેરિકા જઈ રહ્યા છે જ્યાં તેઓ 21 જૂનથી 24 જૂન સુધી રોકાશે અને આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

PM Modi Interview: India will be a developed nation by 2047, there will be no place for corruption, casteism, communalism - PM Modi

PM Modi Interview: PM મોદીએ ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર સાધ્યું નિશાન! જાણો PM મોદીએ શું કહ્યું ઈન્ટરવ્યુમાં…

News Continuous Bureau | Mumbai

PM Modi USA Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની(USA) ચાર દિવસીય સરકારી મુલાકાતે રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) અને તેમની પત્ની જીલ બિડેનના (Jill Biden) આમંત્રણ પર તેઓ અમેરિકા જવા રવાના થઈ રહ્યા છે. તેમની યુએસ ટ્રીપ શરૂ કરતા પહેલા તેમણે ટ્વીટ કરીને યુએસ કોંગ્રેસના સભ્યોનું સ્વાગત કરવા બદલ આભાર માન્યો છે.

Join Our WhatsApp Channel

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારી આગામી યુએસ મુલાકાત વિશે તેમનો ઉત્સાહ શેર કરવા બદલ હું કોંગ્રેસના(Congress) સભ્યો, વિચારકો અને અન્યન લોકો જે મારી આગામી યુએસ પ્રવાસ માટે ઉત્સાહ રાખી રહ્યા છે તમનો આભાર માનું છું, અને ઉમેર્યું કે આવો ઉત્સાહ ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (20 જૂન) કહ્યું હતું કે યુએસ કોંગ્રેસના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસ મુલાકાત માટે ઉત્સાહ બતાવી રહ્યા છે અને આ પ્રકારનું સમર્થન ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે. મોદીએ યુ.એસ.માં ભારતીય દૂતાવાસના ટ્વિટર(Twitter) એકાઉન્ટને ટેગ કર્યું, જેમાં યુએસ કોંગ્રેસના સભ્યો, બિઝનેસ લીડર્સ, ભારતીય-અમેરિકનો અને અન્ય ઘણા લોકો દર્શાવતા વીડિયો છે. આ વિડીયોમાં આ લોકો વડાપ્રધાનના તેમના પ્રવાસ પર વડાપ્રધાનના સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે.
વડા પ્રધાન મોદી 21 જૂનથી શરૂ થતી તેમની યુએસની રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે અને ન્યૂયોર્કમાં યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાને અગાઉ 2016માં યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાનગરપાલિકાના ગોટાળા ની તપાસ માટે એસઆઇટીની રચના કરી.

 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version