Site icon News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

PM Modi visits Lakshadweep : એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું.

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ લક્ષદ્વીપ  માં ભારત સરકાર  ની વિવિધ યોજનાઓ ( Schemes ) ના લાભાર્થીઓ સાથે તેમની વાતચીતની ઝલક શેર કરી છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને આનંદ થયો. મહિલાઓના એક જૂથે વાત કરી કે કેવી રીતે તેમના સ્વ સહાય જૂથે રેસ્ટોરન્ટ શરૂ કરી, આમ આત્મનિર્ભર બનવા તરફ કામ કર્યું; એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું. અન્ય લોકોએ મફત રાશન, દિવ્યાંગો માટેના લાભો, પીએમ આવાસ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઉજ્જવલા યોજના અને વધુ વિશે વાત કરી. વિકાસના ફળો વધુ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી પહોંચે છે તે જોવું ખરેખર સંતોષકારક છે.”

 

 

 

આ સમાચાર પણ વાંચો : PM Modi interview : ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version