Site icon News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

PM Modi visits Lakshadweep : એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું.

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ લક્ષદ્વીપ  માં ભારત સરકાર  ની વિવિધ યોજનાઓ ( Schemes ) ના લાભાર્થીઓ સાથે તેમની વાતચીતની ઝલક શેર કરી છે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને આનંદ થયો. મહિલાઓના એક જૂથે વાત કરી કે કેવી રીતે તેમના સ્વ સહાય જૂથે રેસ્ટોરન્ટ શરૂ કરી, આમ આત્મનિર્ભર બનવા તરફ કામ કર્યું; એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું. અન્ય લોકોએ મફત રાશન, દિવ્યાંગો માટેના લાભો, પીએમ આવાસ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઉજ્જવલા યોજના અને વધુ વિશે વાત કરી. વિકાસના ફળો વધુ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી પહોંચે છે તે જોવું ખરેખર સંતોષકારક છે.”

 

 

 

આ સમાચાર પણ વાંચો : PM Modi interview : ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Rajouri LoC Firing Retaliation રાજૌરીમાં પાકિસ્તાનની નાપાક હરકત LoC પર ભારે ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Historic Space Milestone ‘ઐતિહાસિક નવી શરૂઆત’, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ1 ના લોન્ચિંગ પહેલાં PM મોદીએ સ્કાઈરૂટ ટીમને પાઠવી શુભેચ્છા
Sharad Pawar On Sonam Wangchuk સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાતા શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, કેન્દ્ર સરકારના વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, લોકશાહીના મૂલ્યો અંગે વ્યક્ત કરી ચિંતા
Ladakh Protest Updates શું સોનમ વાંગચુકનું આંદોલન આગળ વધશે? અભિજીત દીપકેએ લીધો આમરણાંત ઉપવાસનો નિર્ણય
Exit mobile version