Site icon

કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે આ યોજના; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોરોના રસીકરણ સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો ફરી એક વાર લગાવાની યોજના બનાવી રહી છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં રસીકરણ પ્રમાણપત્રો પર PMની તસવીરનું પ્રિન્ટિંગ અગ્રતાના ધોરણે ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પાંચ રાજ્યોના લોકોને આપવામાં આવતા રસીકરણ પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રીની તસ્વીર જોડવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે.

નોંધનીય છે કે  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, આ વખતે તે ચોક્કસપણે સફળ થશે, ડૉ. કે. સિવને વ્યક્ત કર્યો વિશ્વાસ.. જાણો વિગતે

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version