Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પાકિસ્તાનની નીતિ આતંકવાદીઓને આશ્રય આપવાની છે; વડાપ્રધાન મોદી..

PM Narendra Modi: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. SCO દેશોએ આતંકવાદના મુદ્દે બેવડું વલણ ન લેવું જોઈએ. મોદીએ કહ્યું કે આતંકવાદ સામે આપણે સાથે મળીને લડવું પડશે.

PM Modi Return India: What is going on in India', asked Nadda at the airport

PM Modi Return India: What is going on in India', asked Nadda at the airport

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif) ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલાક દેશો તેમની રાજ્ય નીતિ મુજબ સરહદો પાર આતંકવાદીઓ (terrorists) નો ઉપયોગ કરી રહ્યા છે. આ દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે.

Join Our WhatsApp Channel

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ (Shanghai Cooperation Organization Summit) આજે વર્ચ્યુઅલ (virtual) રીતે યોજાઈ હતી. ભારત આ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યુ છે. તેથી આ કોન્ફરન્સ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) , રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે SCO સંમેલન (SCO convention) માં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 6 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે SCO કાઉન્સિલને એક પારિવારિક બેઠક તરીકે જોઈએ છીએ. પ્રદેશની સુરક્ષા, આર્થિક વિકાસ, એકતા, સાર્વભૌમત્વ, અખંડિતતાનું સન્માન, પર્યાવરણ સુરક્ષા એ SCO ના આધારસ્તંભ છે.

SCO દેશોએ આતંકવાદની ટીકા કરવી જોઈએ

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. SCO દેશોએ આતંકવાદના મુદ્દે બેવડું વલણ ન લેવું જોઈએ. મોદીએ કહ્યું કે આતંકવાદ સામે આપણે સાથે મળીને લડવું પડશે. પાકિસ્તાનનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, કેટલાક દેશો તેમની રાજ્યની નીતિઓના ભાગરૂપે સીમા પારના આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે. આ દેશો આતંકવાદને આશ્રય આપે છે. SCOએ આવા દેશોની ટીકા કરવાથી બચવું જોઈએ નહીં. આતંકવાદ વિશ્વ શાંતિ માટે જોખમી છે.

અફઘાનિસ્તાન વિશે ચિંતા

આ સમયે વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન (Afghanistan) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે. ભારતે બે દાયકાથી અફઘાનિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત તરફથી માનવતાની દૃષ્ટિએ મદદ મોકલવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં રસ્તાઓ પરના ખુલ્લા મેનહોલ્સ કરાશે સુરક્ષિત, પાલિકાએ તૈયાર કરી મેનહોલ સેફટી નેટની પ્રતિકૃતિ..

El Nino Impact અલ નિનોની ભારતીય ચોમાસા પર કેવી અસર પડે છે? ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ પાછળનું મોટું કારણ
JPSC Exam જેપીએસસી વિવાદે પકડ્યું જોર હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પરીક્ષાનું ભવિષ્ય, સીબીઆઈ તપાસની માંગ
Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
Muslim NATO plan Pakistan India war analysis જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત સામે લડશે? જાણો શું છે ‘મુસ્લિમ નાટો’ નું આખું પ્લાનિંગ
Exit mobile version