Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ નાગરિકોને 1 ઑક્ટોબર, 2023ના રોજ શ્રમદાનમાં જોડાવા વિનંતી કરી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.

PM Narendra Modi PM urges citizens to join Shramdan on October 1, 2023

PM Narendra Modi PM urges citizens to join Shramdan on October 1, 2023

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ( Clean India ) ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં ( labor ) જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.

Join Our WhatsApp Channel

સ્વચ્છ ભારત અર્બન દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રી કહ્યું;

1લી ઑક્ટોબરે ( 1st October ) સવારે 10 વાગ્યે, અમે સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ પહેલ માટે ભેગાં થઈએ છીએ.

સ્વચ્છ ભારત એ એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસની ગણતરી થાય છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ ઉમદા પ્રયાસમાં જોડાઓ.”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે.

 

 

India Pakistan Nuclear Deterrence ભારત અને પાકિસ્તાન કટ્ટર દુશ્મન હોવા છતાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કેમ નથી કરતા?
Telegram ban in India ભારત સરકાર કયા કાયદા હેઠળ ટેલિગ્રામ કે અન્ય એપ પર પ્રતિબંધ લગાવી શકે છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
India Missile Testing Strategy ભારત સતત મિસાઇલોના પરીક્ષણો કેમ કરી રહ્યું છે? શું યુદ્ધ નજીક છે કે દેશ સુરક્ષા કવચ મજબૂત કરી રહ્યો છે?
Government Cyber Crime Portals સાયબર ઠગાઈના શિકાર બનેલાઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ ગુમાવેલા નાણાં પાછા મેળવવા ગૃહ મંત્રાલયે લોન્ચ કર્યા બે અત્યાધુનિક પોર્ટલ
Exit mobile version