Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન મૂકવામાં આવનાર પવિત્ર ચાદર અર્પણ કરી

PM Narendra Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને પવિત્ર ચાદર અર્પણ કરી હતી.

PM Narendra Modi presents sacred Chadar to be placed during the Urs of Khwaja Moinuddin Chishti at Ajmer Sharif Dargah

PM Narendra Modi presents sacred Chadar to be placed during the Urs of Khwaja Moinuddin Chishti at Ajmer Sharif Dargah

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને ( Muslim Community Delegation ) મળ્યા હતા અને પવિત્ર ચાદર ( sacred Chadar ) અર્પણ કરી હતી., જે આદરણીય અજમેર શરીફ દરગાહ ( Ajmer Sharif Dargah ) ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના   ઉર્સ દરમિયાન મૂકવામાં આવશે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા. અમારી વાતચીત દરમિયાન, મેં પવિત્ર ચાદર રજૂ કરી, જે પ્રતિષ્ઠિત અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ( Khwaja Moinuddin Chishti ) ઉર્સ ( Urs ) દરમિયાન મૂકવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈની 37 વર્ષીય અભિનેત્રીના મોર્ફ કરેલ નગ્ન ફોટા પરિવાર અને મિત્રોમાં થયા વાયરલ.. પોલીસ તપાસ ચાલુ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Manipur Violence।મણિપુર ફરી સળગ્યું! ઉખરુલમાં નાગાકુકી જૂથો વચ્ચે અથડામણમાં ૩ ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Bengal Election Battle। ‘નેરેટિવ’માં ભાજપ આગળ, તો બૂથ મેનેજમેન્ટમાં ટીએમસીનો દબદબો; બીજા તબક્કાની ૧૪૨ બેઠકો માટે જંગ જામ્યો
ED Raids। ચૂંટણી પૂર્વે ઈડીનું મોટું એક્શન પશ્ચિમ બંગાળના ૯ સ્થળોએ દરોડા, રાશન કૌભાંડમાં તપાસ તેજ
AAP Rajya Sabha। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો રાજ્યસભાના બેતૃતીયાંશ સાંસદો ભાજપમાં જોડાયા, સંદીપ પાઠકનું પક્ષપલટું સૌથી ચોંકાવનારું
Exit mobile version