Site icon News Continuous Bureau | Mumbai

PM Narednra Modi: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

News Continuous Bureau | Mumbai 

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ( Lata Mangeshkar ) તેમની જન્મજયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.

Join Our WhatsApp Channel

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં ( Indian music ) તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Vadodara: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

May Bank Holidays। મે મહિનામાં બેંકિંગ કામકાજ પતાવતા પહેલા વાંચી લેજો આ લિસ્ટ ૧૨ દિવસ બેંકો રહેશે બંધ
West Bengal Strong Room Controversy। બંગાળમાં સ્ટ્રોંગ રૂમ પર સંગ્રામ ટીએમસીનો ઈવીએમ સાથે છેડછાડનો આક્ષેપ, મમતા બેનર્જી પોતે સુરક્ષા કરવા મેદાનમાં ઉતર્યા
Commercial LPG Price Hike। મોંઘવારીનો મોટો ઝટકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993નો તોતિંગ વધારો, જાણો શું છે નવી કિંમતો
Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
Exit mobile version