Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે

PM Narendra Modi : ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે: પીએમ

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

News Continuous Bureau | Mumbai  

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની(Redfort) પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના(Manipur) લોકો સાથે ઊભું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્યાંની સમસ્યાઓનું શાંતિપૂર્ણ નિરાકરણ આવશે.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે મણિપુરમાં અશાંતિ અને હિંસાનો સમય છે અને મહિલાઓની ગરિમા પર હુમલાના સમાચાર છે, તેમણે નોંધ્યું કે મણિપુરના લોકો થોડા સમયથી શાંતિ જાળવી રહ્યા છે અને શાંતિની પ્રક્રિયાને આગળ વધારવા કહ્યું. “રાજ્ય અને કેન્દ્ર સરકાર તે સમસ્યાઓ ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે અને આમ કરતી રહેશે”,એમ તેમણે કહ્યું.

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version