Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે

PM Narendra Modi : ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે: પીએમ

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

News Continuous Bureau | Mumbai  

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની(Redfort) પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના(Manipur) લોકો સાથે ઊભું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્યાંની સમસ્યાઓનું શાંતિપૂર્ણ નિરાકરણ આવશે.

Join Our WhatsApp Channel

તેમણે કહ્યું કે મણિપુરમાં અશાંતિ અને હિંસાનો સમય છે અને મહિલાઓની ગરિમા પર હુમલાના સમાચાર છે, તેમણે નોંધ્યું કે મણિપુરના લોકો થોડા સમયથી શાંતિ જાળવી રહ્યા છે અને શાંતિની પ્રક્રિયાને આગળ વધારવા કહ્યું. “રાજ્ય અને કેન્દ્ર સરકાર તે સમસ્યાઓ ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે અને આમ કરતી રહેશે”,એમ તેમણે કહ્યું.

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version