Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 

આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. 

આ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી રસીકરણ સહિત પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજના પર પણ ચર્ચા કરી શકે છે. 

સાથે જ ગરીબોને મફત ભોજન આપવાની યોજના 30 નવેમ્બર સુધી લંબાવી શકાય છે. 

આ સિવાય ઉત્તરાખંડમાં ભારે પૂર માટે પણ રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતે, રસીકરણના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version