Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 

આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. 

આ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી રસીકરણ સહિત પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજના પર પણ ચર્ચા કરી શકે છે. 

સાથે જ ગરીબોને મફત ભોજન આપવાની યોજના 30 નવેમ્બર સુધી લંબાવી શકાય છે. 

આ સિવાય ઉત્તરાખંડમાં ભારે પૂર માટે પણ રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતે, રસીકરણના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version