Site icon

પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોના સ્થિતિ અને વેક્સિનને લઈને કરી શકે છે મોટી જાહેરાત 

 કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.

આ અંગેની જાણકારી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ ના સત્તાવાર ટવીટર હેન્ડલ દ્વારા જાહેર કરાઈ છે. 

Join Our WhatsApp Community

માનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. સાથે અનલોકની પ્રક્રિયા વિશે પણ મહત્વની વાત કરે તેવી અટકળો પણ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમવાર દેશમાં લોકડાઉનની જાહેરાત વડાપ્રધાને કરી હતી અને ત્યારબાદ તબકકાવાર એમણે રાષ્ટ્ર્રને સંબોધન કરીને અલગ-અલગ જાહેરાતો કરી હતી અથવા તો ચેતવણીઓ આપી હતી.

કોના બાપની દીવાળી? પાલિકા ખરીદશે 50,000 કચરાપેટી; એક કચરાની પેટીની કિંમત 1,791, જાણો વધુ વિગત

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version