Site icon News Continuous Bureau | Mumbai

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને લખ્યો પત્ર. જાણો શું વાત લખી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

       આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી મધુર સંબંધો નથી. પરંતુ ૨૦૦૩ પછી છેક 2021માં બંને દેશોની સરહદ પર યુદ્ધવિરામ થયો છે. આ યુદ્ધ વિરામ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એક શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે.

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે,ભારત પાકિસ્તાન ના લોકો સાથે ખુશી ભર્યા સંબંધો ઈચ્છે છે.એ ત્યારે જ સંભવ છે જ્યારે બંને દેશો આતંકવાદ અને શત્રુતા થી મુક્ત થાય. સાથે જ બંને દેશોમાં  વિશ્વાસ અને ભરોસો નું વાતાવરણ સર્જાય.

      હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુધરેલા સંબંધો પાછળ કોઇ ત્રીજા  દેશનો મહત્વનો ફાળો હોવાની અટકળો પણ થઈ રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતે  ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી ની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારત અને પાકિસ્તાને  આની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Indian Navy Escort LPG Tanker।ભારતે જે કર્યું તે દુનિયાનો કોઈ દેશ ન કરી શક્યો! મધદરિયે યુદ્ધ વચ્ચે ભારતીય નૌસેનાનું અત્યાર સુધીનું સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન; જાણો કેવી રીતે બચાવ્યું જહાજ
Delhi Shocker। સ્લીપર બસમાં મહિલા બની ગેંગરેપનો શિકાર! સમય પૂછવો ભારે પડ્યો, દિલ્હીમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી મહિલાઓમાં ફફડાટ
UP Storm Deaths May 2026। યુપીમાં કુદરતનો પ્રકોપ ભયાનક આંધીતુફાનમાં ૫૪ લોકોના કરુણ મોત, એકલા પ્રયાગરાજમાં જ ૧૬ જીવ ગયા; જાણો અત્યારે કેવી છે સ્થિતિ?
NEET Mega Scam। શું NEET પરીક્ષા ફરીથી લેવાશે? ૧૦ રાજ્યોમાં પેપર લીકના સમાચારથી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી, CBI ની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા નામ!
Exit mobile version