Site icon News Continuous Bureau | Mumbai

Mahavir Nirvana Mahotsav: PM આજે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

Mahavir Nirvana Mahotsav: પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પ્રસિદ્ધ કરશે. જૈન સમાજના સંતો આ પ્રસંગે પધારશે અને મંડળીને આશીર્વાદ આપશે

PM will inaugurate the 2550th Bhagwan Mahavir Nirvana Mohotsav today.

PM will inaugurate the 2550th Bhagwan Mahavir Nirvana Mohotsav today.

News Continuous Bureau | Mumbai

Mahavir Nirvana Mahotsav: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10 વાગ્યે મહાવીર જયંતિના શુભ અવસર પર 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી ( Narendra Modi ) એક સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. 

Join Our WhatsApp Community

24મા તીર્થંકર ભગવાન મહાવીરે ( Lord Mahavir ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા જૈન સિદ્ધાંતો દ્વારા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને વૈશ્વિક ભાઈચારાના માર્ગને પ્રકાશિત કર્યો.

જૈનો મહાવીર સ્વામી જી સહિત દરેક તીર્થંકરના પાંચ કલ્યાણક (મુખ્ય પ્રસંગો) ઉજવે છે: ચ્યવન/ગર્ભ કલ્યાણક; જન્મ કલ્યાણક; દીક્ષા કલ્યાણક; કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે અને સરકાર જૈન સમુદાય સાથે ભારત મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી રહી છે, જ્યારે જૈન સમુદાયના ( Jain community ) સંતો મંડળને આશીર્વાદ આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 23 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યાં, તો 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.)બેઠક માટે 6 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
Exit mobile version