Site icon

પોલીસ નકસલીઓ વચ્ચે ઘર્ષણ 4 ઢેર, એક જવાન શહીદ 10 પોલીસનો કોઈ સંપર્ક નથી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

શુક્રવાર ની મોડી રાત્રે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારી શહીદ થયા છે. આ સાથે જ જવાનોએ 4 નક્સલવાદીઓને પણ ઢેર છે. નકસલીનીઓ પાસેથી એકે -47, એક SLR અને બે 12 બોર રાઇફલ્સ મળી આવી છે. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારીને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. જેના આધારે સ્ટેશન ઈન્ચાર્જ તેના જવાનો સાથે નકસલીઓની શોધમાં નીકળી પડયા હતાં.  દરમિયાન પોલીસે મોડી રાત્રે ફાયરિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટીમાં સામેલ દસ સૈનિકો પાછા ફર્યા નથી. મોડી રાત સુધી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ  હતો, પરંતુ હવામાનને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નહીં..

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version