Site icon News Continuous Bureau | Mumbai

પોલીસ નકસલીઓ વચ્ચે ઘર્ષણ 4 ઢેર, એક જવાન શહીદ 10 પોલીસનો કોઈ સંપર્ક નથી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

09 મે 2020 

શુક્રવાર ની મોડી રાત્રે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારી શહીદ થયા છે. આ સાથે જ જવાનોએ 4 નક્સલવાદીઓને પણ ઢેર છે. નકસલીનીઓ પાસેથી એકે -47, એક SLR અને બે 12 બોર રાઇફલ્સ મળી આવી છે. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારીને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. જેના આધારે સ્ટેશન ઈન્ચાર્જ તેના જવાનો સાથે નકસલીઓની શોધમાં નીકળી પડયા હતાં.  દરમિયાન પોલીસે મોડી રાત્રે ફાયરિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટીમાં સામેલ દસ સૈનિકો પાછા ફર્યા નથી. મોડી રાત સુધી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ  હતો, પરંતુ હવામાનને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નહીં..

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version