Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Raut on Sonam Wangchuk નાગપુરમાં ‘રામ મંદિર લૂંટ’ વિરોધી સભાથી ધ્યાન ભટકાવવા સોનમ વાંગચુકની અટકાયત? સંજય રાઉતનો સરકાર પર પ્રહાર

Sanjay Raut on Sonam Wangchuk ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં યોજાનારી સભા અને વાંગચુકની અટકાયત વચ્ચે શું છે જોડાણ? રાઉતે કર્યા ગંભીર આક્ષેપો

Sanjay Raut on Sonam Wangchuk  નાગપુરમાં 'રામ મંદિર લૂંટ' વિરોધી સભાથી ધ્યાન ભટકાવવા સોનમ વાંગચુકની અટકાયત? સંજય રાઉતનો સરકાર પર પ્રહાર

Sanjay Raut on Sonam Wangchuk નાગપુરમાં 'રામ મંદિર લૂંટ' વિરોધી સભાથી ધ્યાન ભટકાવવા સોનમ વાંગચુકની અટકાયત? સંજય રાઉતનો સરકાર પર પ્રહાર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Sanjay Raut on Sonam Wangchuk નાગપુરમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ ‘રામ મંદિર લૂંટ’ વિરોધી આયોજિત એલ્ગાર સભાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ સભાની તૈયારીઓ વચ્ચે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે એવો ગંભીર આરોપ મૂક્યો છે કે, નાગપુરમાં થનારી આ સભામાંથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દમનકારી નીતિ અપનાવીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.

Political Realignment મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના એંધાણ! શરદ પવાર અને NDA વચ્ચે ‘સિક્રેટ ડીલ’ની ચર્ચા, ગલીઓમાં ગરમાવો!
CM Fadnavis & Thackeray MLA રાજકારણમાં નવા ભૂકંપના સંકેત! સીએમ ફડણવીસના કાર્યક્રમમાં ઠાકરેના ધારાસભ્યની હાજરીથી ખળભળાટ.
Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Ramraksha Agitation Row રામરક્ષા આંદોલનના બેનર પાલિકાએ ફાડ્યા; ઠાકરે જૂથનો મોટો દાવો
Exit mobile version