News Continuous Bureau | Mumbai
Sanjay Raut on Sonam Wangchuk નાગપુરમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ ‘રામ મંદિર લૂંટ’ વિરોધી આયોજિત એલ્ગાર સભાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ સભાની તૈયારીઓ વચ્ચે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે એવો ગંભીર આરોપ મૂક્યો છે કે, નાગપુરમાં થનારી આ સભામાંથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દમનકારી નીતિ અપનાવીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
