Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આટલા ટકા ઘટી ગઇ ભારતની ગરીબી, વર્લ્ડ બેંકના રિપોર્ટે ઉજાગર થઇ દેશની પ્રગતિની તસવીર; જાણો આંકડા

News Continuous Bureau | Mumbai

ભારત(India) એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા(Economy) છે અને ગરીબી(Poverty) નાબૂદીમાં પણ અગ્રેસર છે.

Join Our WhatsApp Community

ભારતમાં 2011ની સરખામણીમાં 2019માં અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. 

ગરીબીનો આંકડો(Poverty figure) 2011 માં 22.5% થી ઘટીને 2019 માં 10.2% થયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં(rural areas) ગરીબીમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડો થયો છે.

વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના(World Bank policy) વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પ્રકાશિત વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version