Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને એઇમ્સ માં ખસેડવા માં આવ્યા. આ શસ્ત્ર ક્રિયા થશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને મિલેટ્રી હોસ્પિટલમાંથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યા છે.

તેમને છાતીમાં દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિએ હોસ્પિટલમાં પણ પોતાનો કારભાર ચાલુ રાખતા અનેક બિલો પર હસ્તાક્ષર કર્યા હતા

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version