Site icon News Continuous Bureau | Mumbai

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ હેઠળ ટ્વીટ કરી તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા કહ્યુ

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' મૂવમેન્ટ હેઠળ harghartiranga.com પર તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા જણાવ્યું છે.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

News Continuous Bureau | Mumbai 

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ હેઠળ harghartiranga.com પર તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “‘हर घर तिरंगा’ अभियान ने आजादी(Independence Day) के अमृत महोत्सव में एक नई ऊर्जा भरी है। देशवासियों को इस साल इस अभियान को एक नई ऊंचाई पर ले जाना है। आइए, 13 से 15 अगस्त के बीच देश की आन-बान और शान के प्रतीक राष्ट्रीय ध्वज को फहराएं। तिरंगे के साथ harghartiranga.com पर अपनी सेल्फी भी जरूर अपलोड करें।”


“The Tiranga symbolises the spirit of freedom and national unity. Every Indian has an emotional connect with the Tricolour and it inspires us to work harder to further national progress. I urge you all to take part in the #HarGharTiranga movement between 13th to 15th August. Upload your photos with the Tiranga here… harghartiranga.com

આ સમાચાર પણ વાંચો : Skin Care With Potato: બટેટાના રસથી ચમકી જશે ચહેરો, ડાઘ થશે દૂર, આ રીતે કરો ઉપયોગ

 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version