Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અધિકારીએ આપ્યું રાજીનામું, અંગત કારણોને લીધે નિર્ણય લીધો હોવાની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે.

તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

તેઓ બિહાર કેડરના આઈએએસ નિવૃત અધિકારી છે. તેમણે ગ્રામીણ વિકાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સામાજિક ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સંભાળતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો.

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version